Sbs Gujarati - Sbs

ભારતે કેનેડાના નાગરિકો માટે વિસા સર્વિસ બંધ કરી

Informações:

Sinopsis

શીખ અલગતાવાદી નેતાની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ કેનેડાની સરકારે કર્યો છે. બંને દેશ વચ્ચે વણસી રહેલા સંબંધોને પગલે ભારતે કેનેડાના નાગરિકોને દેશના વિસા આપવાની પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે. શું છે સમગ્ર ઘટનાક્રમ અને તેનો ઇતિહાસ એ વિશે અહેવાલમાં વિગતે જાણો.